Responsive Ad

Jain Temple - Gujarat

જૈન મંદિર - ગુજરાત નાં 

  • પાલીતાણા - જિલ્લો  ભાવનગર  -  જૈનો નું પવિત્ર તીર્થધામ ૮૬૩ દેરાસરો 
  • ભદ્રેશ્વર - જિલ્લો કચ્છ - ભગવાન મહાવીર ઉપરાંત ૫૨ દેરાસરો 
  • તારંગા - જિલ્લો  મહેસાણા - ભગવાન અજીત નાથ ની મૂર્તિ એક જ પથ્થર માટી બનાવેલી 
  • મેહસાણા - જિલ્લો મહેસાણા - શ્રી સીમંધર સ્વામી ની મૂર્તિ 
  • ભોયણી - જિલ્લો મહેસાણા - શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા 
  • શંખેશ્વર - જિલ્લો પાટણ - પાલીતાણા પછી જૈનો નું તીર્થ ધામ
  • મહુડી - જિલ્લો ગાંધીનગર - શ્રી ઘંટાકર્ણ મહાવિર ની મૂર્તિ 
  • શેરીશા - જિલ્લો ગાંધીનગર - શ્રી પાશ્વનાથ અને શ્રી પદ્માવતી ની મૂર્તિ
  • પાનસર - જિલ્લો ગાંધીનગર - શ્રી ધર્મનાથ ની મૂર્તિ 
  • ગીરનાર - જિલ્લો ગીરનાથ - નેમિનાથ સહીત ૮૦૦ દેરાસરો 

Post a Comment

0 Comments